Search This Blog

Saturday, 27 June 2015

Satynarayan ni Prsadno Shiro

સત્યનારાયણની પ્રસાદનો શીરો


સામગ્રી: 
  1. 600 ગ્રામ રવો
  2. 600 ગ્રામ ઘી
  3. 3 લીટર દૂધ 
  4. 600 ગ્રામ ખાંડ
  5. થોડીક ચારોળી, ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ 

રીત: 
  1. કઢાઈમાં  ઘી મૂકી ગરમ થાય  એટલે રવો નાંખી  ધીમા તાપે  સતત હલાવીને શેકવું,
  2. બીજી બાજુ દૂધ ગરમ થવા મુકવું,  
  3. રવો આછો બદામી થાય એટલે શેકાવાની સુગંધ આવવા લાગશે  ત્યારે જ  ગરમ દૂધ ધીરેથી એમાં રેડવું,   
  4. તાપ  ખુબ ધીમો રાખવો,   
  5. બધું દૂધ બળી જાય ત્યારે ખાંડ નાંખવી આ દરમ્યાન સતત હલાવ્યા કરવું  થઈ  જાય ત્યારે ઘી છુટું પડશે, 
  6. ઉપર ઈલાયચીનો ભૂકો અને બદામની કતરણ ભભરાવવી અને સર્વ કરવું.

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});